Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પ્રકાશ ઝા બનાવશે બાયોપિક: ગણિતશાસ્ત્રી ડો. વરિષ્ઠ નારાયણ સિંહના જીવન પર આધારિત

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર પ્રકાશ જા ગણિતશાસ્ત્રી ડો. વરિષ્ઠ નારાયણ સિંહના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ પ્રીતિ સિંહા, નમ્રતા સિંહા અને અમોદ સિંહ કરશે. બિહારના બહુજ મોટા ગણિતશાસ્ત્રી ડો. વરિષ્ઠ નારાયણ સિંહ છે. તેમના નામ [પર ઘણા રેકોર્ડ નોંધાયેલ છે હજુ સુધી ફિલ્મના સ્ટારકાસ્ટની જાહેરાત કરવામાં આવી નથી પણ ટૂંક સમયમાં ફિલ્મના સ્ટારકાસ્ટ વિશે નક્કી કરીને જાહેર કરવામાં આવશે પણ ફિલ્મનું નિર્દેશન પ્રકાશને આપવામાં આવશે તેવું ફિલ્મ નિર્માત્રી પ્રીતિ સિંહાહાએ કહ્યું હતું

(2:46 pm IST)