Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર નવા પાત્રમાં જોવા મળશે શાહિદ કપૂર

મુંબઈ: બોલીવુડના ચોકલેટી હીરો શાહિદ કપૂર સિલ્વર સ્ક્રીન પર મુક્કેબાજનું પાત્ર ભજવતા ટૂંક સમયમાં નજરે પડી શકે છે શાહિદ કપૂર 'પદ્માવત'ની સફળતા બાદ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તે હાલમાં શ્રી નારાયણની ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'નું શૂટિંગ કરી રહ્યા છે ચર્ચા થઇ રહી છે કે આ ફિલ્મ પછી તે રાજા કૃશ મેનની ફિલ્મમાં એક મુક્કેબાજનું પાત્ર નિભાવતા જોવા મળી શકે છે.બોલીવુડમાં મુક્કેબાજી પર ખુબજ ઓછી ફિલ્મ બની રહી છે અને શાહિદ કપૂર એમાંની  જ એક ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહ્યા છે.

(6:03 pm IST)