Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મામા ગોવિંદાથી નારાજ કૃષ્ણાએ કર્યા કિટ્ટા :વાત કરવાનું કર્યું બંધ

મુંબઈ ;બોલીવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદા અને તેના ભાણેજ કૃષ્ણા અભિષેક વચ્ચેનો મતભેદ ફરી એકવાર બહાર આવ્યા છે  ગોવિંદાની પત્ની સુનિતાના એક નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે હાલમાં કૃષ્ણા અને તેમના વચ્ચેના સંબંધ બરાબર નથી ચાલી રહ્યા. કૃષ્ણાએ પોતાના જોડિયા બાળકોનો જન્મ દિવસ ઉજવ્યો ત્યારે પાર્ટીમાંથી ગોવિંદા અને પત્ની સુનિતા ન હતા. સુનીતાએ કહ્યું, અમે તેનાથી અંતર બનાવી લીધું છે. આ ક્યારેય નહીં બદલાય.

(12:09 pm IST)