Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મીરા કયારેય કોઇની નકલ નથી કરતી, તે પોતાનામાં ખુશ રહે છે : શાહિદ કપૂરની ટિપ્પણી

અભિનેતા શાહિદ કપુરએ એક ઇન્ટરવ્યૂમા પત્ની મીરા રાજપૂત માટે કહ્યું છે કે શરુઆતથી જાણતો હતો તેનુ પોતાનું અલગ વ્યકિતત્વ છે તે કયારેય કોઇની નકલ કરતી નથી.

એમણે કહ્યું મીરા પોતાનામા  ખુશ રહે છે લગ્ન પછી અમે મુંબઇમાં એક પાર્ટી રાખેલી તો તે મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે બેહદ સહજ હતી.

(11:54 pm IST)