Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ગોલમોલએ જિંદગી બદલી નાખી: રોહિત શેટ્ટી

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા રોહિત શેટ્ટીનું કહેવું છે કે ફિલ્મ ગોલમાલ તેની જિંદગી બદલી નાખી છે. રોહિતના નિર્દેશનમાં બનેલ ગોલમાલ 14 જુલાઈ 2006માં રિલીઝ થઇ હતી.ફિલ્મને રિલીઝ થયાને 13 વર્ષ વીતી ગયા અને અવસર પટ રોહિતે ભાવુક પોસ્ટ શેયર કરી હતી જેમાં તેને લખ્યું કે કિસ્મત તેને પ્રેમ કરે છે જે નીડર હોય છે.....ઈમાનદારી સાથે સખ્ત મહેનત કરતા હોય છે અને હમેશા દિલની સાંભળતા હોય છે. ગોલમાલને 13 વર્ષ થઇ ગયા છે. ફિલ્મ જેને મારી કિસ્મત બદલી નાખી..હમેશા માટે.

(5:24 pm IST)