Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ધાર્મિક ભાવના ભડકાવવાના મામલામાં રવિના ટંડન,ફરાહ ખાન, અને ભારતીસિંહને મોટી રાહતઃ કાર્યવાહી પર રોક

            પંજાબ અને હરિયાણા હાઇકોર્ટએ ડાયરેકટર ફરાહખાન, અભીનેત્રી રવિના ટંડન અને કોમેડીયન ભારતીસિંહને ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપોમાં  મોટી રાહત આપી છે.

            હાઇકોર્ટના જસ્‍ટીસ સુદીપ આહલુવાલિયાએ પંજાબ સરકારને નોટીસ જારી કરી ત્રણેય સામે પોલીસની કાર્યવાહી કરવા પર રોક લગાવી દીધી છે.

(11:23 pm IST)