Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

''મી ટુ'' માટે પ્રતિક્રિયા આપતા પહેલા આપણે લોકોને સાંભળવા જોઇએઃ સૈફઅલી ખાન

સૈફઅલી ખાન એ ફિલ્મ નિર્દેશક સાજીદખાન પર લાગેલ યૌન ઉત્પીડન ના આરોપોને લઇને કહ્યુ કે મેં આવુ કાઇ નોટીસ નથી કર્યુ. મને લાગે છે કે પ્રતિક્રિયા આપતા પહેલા આપણે લોકોને સાંભળવા જોઇએ. '' ફિલ્મ હમશકલ્સ'' માં સાજીદ ની સાથે કામ કરી ચૂકેલ સૈફ એ કહ્યું કે યૌન ઉત્પીડન કરવાવાળાના નામ લેવાની હિમંતની વાત છે.

 

(11:54 pm IST)