Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

'' પ્યારકા પંચનામા ''ના નિર્દેશક લવ રંજનએ મને અંડરગારમેન્ટસ ઉતારવા કહેલું- અભિનેત્રી

 અભિનેત્રીએ પોતાનું નામ જણાવ્યા વગર આરોપ લગાવેલ છે કે  'ૅૅ' પ્યાર કા પંચનામા'' ના નિર્દેશક લવ રંજન એ ઓડીસન-ર૦૧૦ માટે એમણે અંડરગારમેન્ટસ ઉતારવાનું કહ્યુ હતુ. અભિનેત્રીના જણાવ્યા પ્રમાણે રંજનએ એમને કહ્યું કે તે જોવા માગતા હતા  કે  અભિનેત્રીનું વજન ઘટાડવાની જરૃર છે, જયારે રંજનએ આરોપોને બેહુદા બતાવ્યા છે.

(12:50 am IST)