Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જો મે કંગનાનું દિલ દુભાવ્યુ તો એમની માફી માંગી લઉં: કંગનાના નિવેદન પર આલિયા

આલિયા ભટ્ટએ કહ્યું છે કે એમણે જાણી જોઇને કંઇ નથી કર્યુ પરંતુ જો કંગના રનૌતનું દિલ દુભાવ્યુ છે તો તે એમની માફી માગે છે. આલિયાએ કહ્યું એક એકટરના તોર પર હું એમની સરાહના કરુ છુ.  કંગનાનો દાવો છે કે આલિયા જેવી એકટ્રેસએ એમને પોતાનુ ટ્રેલર્સ મોકલી એમની ફિલ્મોનુ સમર્થન નથી કર્યુ.

(10:26 pm IST)