Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

હું આજે જે કાંઇપણ છુ તે અજય દેવગણને લઇને છુઃ રોહીત શેટ્ટી

ફિલ્મ નિર્દેશક રોહીત શેટીએ કહ્યુ કે આજ તે જે કાંઇ છે તે અજય દેવગણને કારણે છે.  ફિલ્મ 'સિંબા' મા રજણવીરસિંહને લેવા પર એમણે કહ્યુ અજયની જગ્યા કોઇ  ન લઇ શકે તે મારી સપોર્ટ સિસ્ટમ રહ્યા છે. રણવિર મારા માટે નાના ભાઇ જેવો છે. અજય મારા મોટાભાઇ જેવા છે અને આ વસ્તુ કયારેય બદલાતી નથી.

(11:43 pm IST)