Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

એક અકસ્‍માત પછી ડોકટરોએ કહેલ હતું કે કયારેય ડાન્‍સ નહી કરી શકુઃ રણવીરસિંહ

રણવિરસિંહના જણાવ્‍યા પ્રમાણે ‘‘લૂટેરા'' ફીલ્‍મના શૂટીંગ દરમ્‍યાન તેને અકસ્‍માત થયેલ જેના કારણે એમની  પીઠમાં ગંભીર ઇજા થયેલ. એમણે કહ્યુ  કે ડોકટરોઅ મને ચેતવણી આપેલ હતી કે હું મારી દેખભાળ નહી કરુ તો કયારે  ડાન્‍સ અથવા ફાઇટીંગ કરી શકીશ નહી.રણવીરએ કહ્યુ કે આ અનુભવ પછી મેં જીંદગીની નજાકતને થોડી વધારે સમજી.

(11:45 pm IST)