Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

નંદિતા દાસે નવાજુદ્દીન સિદ્દીકી વિશે કહી આ વાત....

મુંબઈ: અભિનેત્રી તથા ફિલ્મ નિર્માતા નંદિતા દાસનું કહેવું છે કે નવાજુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ 'મંટો'માં  ઉર્દુ લેખક સદ્ત હસન મન્ટોની ભૂમિકાને બરોબર ન્યાય આપ્યો છે.

વધુમાં  કહ્યું કે જયારે મંટોની પટકથા લખાતી હતી ત્યારે નવાજ મારા દિમાગ હતા અને તેમાં અનેક ગુણ છે જે મંટો સાથે મળતા આવે છે.

(3:37 pm IST)