-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Thursday, 4th October 2018
અભિનેતા અક્ષય કુમારે કપિલ શર્માના આ માટે આપી શુભચ્છા
મુંબઈ: રાષ્ટ્રીય પુસરકાર વિજેતા અક્ષય કુમારે અભિનેતા તથા કોમેડિયન કપિલ શર્માને તેની પહેલી પંજાબી ફિલ્મ સન ઓફ મનજીત સિંહ માટે શુભેચ્છા પાઠવી છે. અક્ષયે ફિલ્મના ટ્રેલરને ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું જેમાં પંજાબી અભિનેતા ગુરપ્રીટ ઘુગ્ગી મુખ્ય ભૂમિકામાં છે. અક્ષયે તરવલર સાથે લખ્યું કે કયારે કયારે ખુબ મુશ્કેલ હોય છે પ પિતા-પુત્રના સંબંધને સારી રીતે સમજવામાં આવે તો આ સંબંધ ખુબ સુન્દેર છે આ ફિલ્મ માટે મારા મિત્ર કપિલ શર્મા અને ગુરપીટ ઘુગ્ગીને દિલથી શુભેચ્છાઓ. ઈકરામ ગ્રોવર દ્વારા નિર્દેશિત ફિલ્મ 12 ઓટોમ્બરના રિલીઝ થવાની છે.
(4:48 pm IST)