Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

એમના પર લાગેલા આરોપો પહેલા ફિલ્મ બની ગઇ હતી : '' દે દે પ્યાર દે'' માં આલોકનાથ મામલે અજય દેવગણની સ્પષ્ટતા

ફિલ્મ દે દે પ્યાર દે મા યૌન શોષણના આરોપી આલોકનાથની મોજુદગીને લઇ  પૂછવામાં આવતા કો-એકટર અજય દેવગણએ કહ્યું છે કે આ ફિલ્મ (આલોકનાથ પર) આરોપ લાગ્યા પહેલા પુરી થઇ ગઇ હતી. એમણે આગળ કહ્યું આ એ વિષય પર વાત કરવા માટે યોગ્ય જગ્યા નથી. ફિલ્મ ૧૭ મેના સિનેમાઘરોમાં રીલીજ થાશે.

(10:40 pm IST)