Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

એકટ્રેસ જાયરાએ બોલીવુડ જો ધર્મના નામ પર છોડયુ તો કદાચ આ એનો ફેસલો નહી હોયઃ અભિનેતા અનુપમખેરની પ્રતિક્રિયા

અભિનેતા અનુપમ ખેર એ એકટ્રેસ જાયરા વસીમના બોલીવુઢ છોડવા પર કહયું છે જો એમણે આ ફેસલો ધર્મના  નામ પર લીધો હોય તો કદાચ આ એમનો નિર્ણય ન હતો. હોય શકે છે એમનેે આવુ કરવા માટે મજબૂર કરવામાં આવેલ હોય.

એમણે આગળ કહ્યું પણ આ એમની જિંદગી છે હુ એમનુ સન્માન કરૃ છુ આપણે એમને એકલા છોડી દેવા જોઇએ.  મને આનાથી દુઃખ થયુ.

 

(10:58 pm IST)