-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Tuesday, 23rd April 2024
સુરત અટલ આશ્રમના મહંત પૂ. બટુકગીરીબાપુનો જન્મદિવસ
ભાવનગર તા. ર૩ : સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમના સિધ્ધ પુરૂષ મહંત પૂ. બટુકગીરીબાપુ (સદ્્ગુરૂ મહાદેવગીરીજી) નો તા. ર૩ એપ્રિલના જન્મ દિવસ છ.ે સિધ્ધ સંત બટુકગીરીબાપુના જન્મોત્સવની રળીયામણી ઘડીને પ૧૦૦ કિલો બુંદીનો લાડુ શ્રી હનુમાનજી મહારાજના શ્રી ચરર્ણોમાં ધરાવાશે. મો. નં. ૯૪ર૭૭ ૦૮૪૧૪
(11:09 am IST)