Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2024

પ્રવાસન નિગમના એમ. ડી. એસ. છાકછુઓકનો જન્‍મદિન

રાજકોટ :. રાજય નાણા વિભાગમાં અધિક સચિવ (બજેટ) તરીકે રહી ચૂકેલા કુ. સૈદિનગ્‍યુઇ છાકછુઓકનો જન્‍મ તા. ૧૮ માર્ચ ૧૯૮૧ ના દિવસે આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ મિઝોરમના વતની અને ર૦૦૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં મોરબીમાં મદદનીશ કલેકટર નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીમાં જિલ્લા કલેકટર રાજયમાં સ્‍ટેમ્‍પ ડયુટી અધિક્ષક ગુજરાત ઉર્જા એજન્‍સીમાં નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે. હાલ ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ફોન નં. ૦૭૯ ર૩રરર૦ર૯

મો. ૯૯૭૮૪ ૦૮૩૧૯ ગાંધીનગર

 

 

 

(5:37 pm IST)