Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગોપાલક સંદેશ ન્યૂઝના તંત્રી અક્ષરયભાઇ કે. ભરવાડનો જન્મદિવસ

ખીરસરા : મુળ ગામ ચિચાડા, તા. બાવળા જી. અમદાવાદ અને હાલ અમદાવાદ શહેરના વતની ગોપાલક સંદેશ ન્યુઝ પેપરના તંત્રીશ્રી અક્ષયભાઇ કે. ભરવાડ (હાડગરડા) નો આજે ર૯ મો જન્મદિવસ છે.

માત્ર ર૧ વર્ષની ઉંમરે ગોપાલક સંદેશની સ્થાપના કરીને સાપ્તાહિક ન્યુઝપેપરની શરૂઆત કરી હતી. અક્ષયભાઇ હાલ બાપા સીતારામ ગૃપ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સાથે પોલીસ દર્પણ ન્યુઝ તેમજ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાઇને અનેક પ્રકારની સેવાકીય કામગીરી કરી રહ્યા છે. તેમનેે જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઇલ નં. ૭૬૦૦૦૦૪રરર ઉપર મળી રહી છે.

(11:34 am IST)