Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રેલનગરના યુવા એડવોકેટ બી.એસ. જાડેજાનો જન્મદિન

રાજકોટ, તા. ૧૮ :. બાર એશો.ના સભ્ય યુવા એડવોકેટ બી.એસ. જાડેજાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૪૬માં વર્ષમાં પ્રવેશી રહેલ એડવોકેટ જાડેજા મૂળ જામનગરના વાડીનાર (ભીમરાણા)ના વતની છે અને હાલ રાજકોટ સ્થાયી થયા છે. છેલ્લા ૧૩ વર્ષથી તેઓ રેવન્યુ, સીવીલ, ક્રિમિનલ, લવાદ વિગેરેમાં એડવોકેટ તરીકે પ્રેકટીશ કરી રહ્યા છે. ઉમદા અને પ્રમાણિક સ્વભાવના કારણે વિશાળ મિત્ર મંડળમાં લોકપ્રિયતા ધરાવે છે. આજે જન્મ દિવસ નિમિતે મો. ૯૪૨૭૨ ૬૮૨૦૮ ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(10:10 am IST)