Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

કડીના કથાકાર આચાર્ય પૂ.ધર્મેશભાઇ રાવલનો આજે જન્‍મદિન

ભાવનગર : કડીના કથાકાર આચાર્ય પૂ. ધર્મેશભાઇ ડી. રાવલનો આજે તા. ૧૬ ના જન્‍મ દિવસ છે. લંકેશ તરીકે ઓળખાતા પૂ. આચાર્ય ધર્મેશભાઇ રાવણ ઉપર એમ. ફીલની ઉપાદી પ્રાપ્ત કરી છે. તેઓએ કાશી વિશ્વનાથ જયોતિષ દર્શન, યજ્ઞશાળા બનાવેલ છે. મો. ૯૮રપ૯ ૯રપરપ

(11:26 am IST)