Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

દમયંતિબેન આહ્યાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૫ : જાણીતા રઘુવંશી સીટી એન્‍જીનીયર સ્‍વ. પ્રવિણભાઇ આહ્યાના ધર્મપત્‍નિ દમયંતિબેનનો કાલે જન્‍મ દિવસ છે. સ્‍વચ્‍છતા, સાદગી અને ગાંધી વિચારધારાને અનુસરતા દમયંતિબેન ધર્મપરાયણ જીવન વ્‍યત્તિત કરી રહ્યાનું સુંદરકાંડ પ્રવૃતિ ચલાવતા મધુસુદનભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(4:45 pm IST)