Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાવનગરના યુવા કૃષિકાર આદિત્યસીંહ ગોહીલનો આજે જન્મદિન

ભાવનગર :મોરચંદના વતની અને હાલ ભાવનગર સ્થિત યુવા કૃષિકાર આદિત્યસીંહ એચ. ગોહીલ નો તા.૧૫-૬-૨૦૧૮ શુકરવારના જન્મદિવસ છે.

પોતાના માદરે વતન મોરચંદ ગામે ૨૮ એકરમાં સજીવ ખેતી અને તેમા નવીનતમ ખેતી કરી અનોખી ક્રાંતી સર્જેલ આદિત્યસીંહને મળવુ સાંભળવા અનેરો લ્હાવો છે. આદીત્ય સીંહને જન્મદિન નિમીત્તે મો. ૭૫૭૪૦૧૦૧૦૧ દ્વારા ભારતભરના કૃષીકારો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:24 am IST)