Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વાંકાનેર અને જામનગરના પૂર્વ પ્રાંત અધિકારી

ભાવનગર ડી.આર.ડી.એ. નિયામક એચ.આર. કેલૈયાનો જન્મદિન

રાજકોટઃ ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અધિક કલેકટર શ્રી એચ.આર. કેલૈયાનો જન્મ તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમરેલી પંથકના વતની છે. ભૂતકાળમાં વાંકાનેર અને જામનગરના પ્રાંત અધિકારી, જામનગરમાં નિવાસી અધિક કલેકટર, સુરત રિલાયન્સ ગેસ પાઈપ લાઈન યોજનામાં સક્ષમ અધિકારી, સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૮૨૪૨ ૪૧૬૪૭ - ભાવનગર

(11:28 am IST)