Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કાલે અધિક મુખ્ય સચિવ પી.ડી. વાઘેલાનો જન્મદિન

રાજકોટઃ ભારત સરકારના ફાર્માસ્યુટીકલ્સ મંત્રાલયમાં ફરજ બજાવતા ગુજરાતના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી શ્રી પી.ડી. વાઘેલા (આઈ.એ.એસ. ૧૯૮૬)નો જન્મ તા. ૨૨ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ. આવતીકાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રી પી.ડી. વાઘેલા અગાઉ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર, બનાસકાંઠા જિલ્લા કલેકટર, પ્રવાસન નિગમમાં મેનેજીંગ ડીરેકટર, કંડલા પોર્ટના ચેરમેન, રાજ્યના જી.એસ.ટી. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૭૪૪ - નવી દિલ્હી

(11:28 am IST)