Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટના એક સમયના કલેકટર

વડાપ્રધાન કાર્યાલય નિયામક ડો.રાજેન્દ્રકુમારનો જન્મદિન

રાજકોટઃ વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે સેવા આપતા ગુજરાતના ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી ડો.રાજેન્દ્રકુમારનો (બી.એ.એમ.એસ) જન્મ તા.૧૮-૨-૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ હિમાચલ પ્રદેશના વતની છે. ભૂતકાળમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર, કેન્દ્રના પર્સોનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં નાયબ સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં.૦૧૧-૨૩૦૧૩૦૨૪, મો.૮૨૩૮૯ ૧૧૧૦૦- નવી દિલ્હી

(10:56 am IST)