Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

બહુમુખી પ્રતિભા પાટીદાર રત્‍ન ડો. જયેશ વાછાણીનો કાલે જન્‍મદિન

રાજકોટ : ઉમિયા પરિવારનાં તંત્રી જાણીતા લેખક, વક્‍તા, પ્રોફેસર ડો. જયેશ વાછાણીનો આવતીકાલે તા.૧૪ ફેબ્રુઆરીએ જન્‍મદિન છે. તેઓ સિદસર ઉમિયામાતાજી મંદિર જુનાગઢ પટેલ કેળવણી મંડળ, રાજકોટ કલબ યુવી વગેરે સાથે સંકળાયેલા છે. તેમના હમણાના પુસ્‍તક ‘આઇ લવ મી'ને વાંચકો તરફથી ખુબ ઉત્‍સાહવર્ધક પ્રતિસાદ  મળ્‍યો છે. તેમના સબંધોનું વર્તુળ વિશાળ છે. આવતીકાલના જન્‍મદિન નિમીતે આજથી જ તેમના પર શુભેચ્‍છા વર્ષા શરૂ થઇ ચૂકી છે. મો. ૯૪૨૬૨ ૦૬૪૩૧.

(12:49 pm IST)