Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે.નિરાલાનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના જિલ્લા કલેકટર શ્રી કે.કે.નિરાલાનો જન્મ ૧૯૭૪ના વર્ષની ૧૭ જાન્યુઆરીએ થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના વતની અને ૨૦૦૫ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં આણંદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર, પાટણ અને ખેડામાં જિલ્લા કલેકટર, રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ નિયામક, પાણી પુરવઠા બોર્ડમાં સભ્ય સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

  ફોન નં. : ૦૭૯ - ૨૭૫૫૧૬૮૧

  મો.     : ૯૯૭૮૪ ૦૬૨૦૧ અમદાવાદ

(10:02 am IST)