Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

રાજકોટ સિમ્‍પલ એડ વાળા ભરતભાઇ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : રાજકોટ સ્‍થિત સિમ્‍પલએડના સંચાલક ભરતભાઇ આર. જોષીનો આજે જન્‍મ દિવસ છે.

છેલ્લા ત્રણ દાયકાથી મીડીયા સાથે સંકળાયેલ અને સિમ્‍પલ એડના નામે જાહેરખબરની કામગીરી સંભાળતા ભરતભાઇ અત્‍યંત સરળ અને સેવા ભાવી સ્‍વભાવના છે. તેઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વિવિધ સંસ્‍થા જેવી કે સોશ્‍યલ ગ્રુપ તેમજ ધિરાણી મંડળીના ડીરેકટર તરીકે પણ કામગીરી સંભાળી રહ્યા છે. રાજગોર સમાજ ઉપરાંત અન્‍ય સમાજ અને સેવાભાવી સંસ્‍થાઓમાં પણ તેઓનું યોગદાન રહ્યુંછે તેવા ભરતભાઇને આજે જન્‍મદિન નિમિતે શુભેચ્‍છકો મો.૯૮૨૫૨ ૮૬૫૬૦ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે

 

(12:51 pm IST)