Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિક સચિવ કક્ષાના અધિકારીશ્રી નિખિલ ભટ્ટનો જન્‍મ ૧૯૬૨ના વર્ષની તા. ૧૯ મે એ થયેલ આજે ૬૨માં વર્ષ ના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ એમ.બી.એ, એલ.એલ.બી. અને ડીપ્‍લોમાં ઇન સાઇબર ક્રાઇમની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૫૨૧

મો. ૯૯૭૮૪ ૦૬૪૮૯ ગાંધીનગર

(10:12 am IST)