Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઠક્કર બાપા સંગઠન સમિતિના પ્રમુખ ભરતભાઇ વાઘેલાનો જન્મદિન

રાજકોટ : ઠક્કર બાપા સંગઠન સમિતિના પ્રમુખ ભરતભાઇ વાઘેલાનો આજે તા. ૧૫મેના રોજ જન્મદિવસ છે. તેઓ મહર્ષિ વાલ્મીકી યુવા સેવા ટ્રસ્ટ, રાજકોટ કામદાર યુનિયન સાથે જોડાયેલા અને વાલ્મિકી સમાજના વિવિધ પ્રશ્નો માટે સદા સમાજની સાથે રહેતા સામાજીક કાર્યકર્તા અને સેવાધારી તરીકે જાણીતા છે વર્તમાન પરિસ્થિતીમાં સતત ૪૫ દિવસથી વિસ્તારમાં સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. આજે તેમના જન્મદિવસે સમાજના આગેવાનો શુભેચ્છકો, મિત્રો દ્વારા (મો.નં. ૮૮૪૯૯૦૯૬૨૬) પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:38 pm IST)