Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજેશભાઈ ઉનાગરનો જન્મદિવસ

અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ-ગુજરાત પ્રદેશના મહામંત્રી

જામનગર : અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ - ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી રાજેશભાઈ ઉનાગરનો આજે તા.૧૪ને બુધવારે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦ઙ્ગમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ - જામનગર તથા દ્વારકાના પ્રમુખ તેમજ વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ-જામનગરના માજીમંત્રી તરીકે ફરજ બજાવેલ છે. તેઓને સ્નેહિજનો અને મિત્રો તરફથી (મો.૯૮૨૪૪ ૫૮૯૦૭) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:05 pm IST)