Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મેરીટાઈમ બોર્ડના પૂર્વ ચેરમેન મૌલીન વૈષ્ણવનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત મેરીટાઈમ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી મૌલીન વૈષ્ણવનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે થયેલ. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ જૂનાગઢના વતની છે. હાલ વડોદરામાં રહે છે. બેંક ઓફ બરોડાના ડીરેકટર, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક વગેરે સ્થાનો પર પ્રશંસનીય કામગીરી કરી છે.

મો. ૯૮૨૫૦ ૩૩૩૮૦ - વડોદરા

(3:36 pm IST)