Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વીરપુરના યુવા પત્રકાર કિશન મોરબીયાનો જન્મદિન

વીરપુર તા ૨૨ : વીરપુર જલારામ ધામના યુવા પત્રકાર કિશન મોરબીયા (ક્રિશરાજ રાજપુત) નો આજે જન્મ દિવસ છે.  વીરપુર પંથકના આજુબાજુના બનવોને ઇલેકટ્રોનિક મીડીયા તેમજ પ્રિન્ટમીડીયાના માધ્યમથી વાચા આપનાર તા. ૨૨ ફેબ્રુઆરી ના રોજ જન્મેલા તેમજ વીરપુર પત્રકાર મીડીયા સંઘના મેમ્બર કિશન મોરબીયા ને મો. નં. ૮૦૦૦૦ ૬૩૧૩૧ પર  જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. (૩.૫)

(12:14 pm IST)