Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

એનએસયુઆઇના પ્રદેશમંત્રી તરીકે ઋતુરાજસિંહ જાડેજા

 રાજકોટઃ એનએસયુઆઇના રાષ્ટ્રીય પ્રમુખની તથા પ્રદેશ પ્રભારીની મંજુરીથી શ્રી ઋતુરાજસિંહ જાડેજાની ગુજરાત nsuiના પ્રદેશ મંત્રી તરીકે નિમણુક કરવામાં આવે છે. આ વરણીને ઇન્દુભા રાખોલ, ડો. હેમાંગભાઇ વસાવડા, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા વિ.એ આવકારી શુભેચ્છા પાટવી છે. (મો.૮૬૯૦૭૪૪૪૪૪)

(4:56 pm IST)