Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

એડવોકેટ ભરતભાઇ બોરડીયાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૯ : એડવોકેટ ભરતભાઇ ધીરજલાલ બોરડીયાનો આજે જન્મ દિવસ છે. રેવન્યુ, સીવીલ, ફોજદારી સહીતની વકીલાતનો બહોળો અનુભવ ધરાવતા ભરતભાઇ જીવદયાપ્રેમી તરીકે પણ જાણીતા છે. મહાજનશ્રીની પાંજરાપોળ, કરૂણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઇન, જીવદયા ગ્રુપ, જનસેવા ટ્રસ્ટ, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહીતની સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેમના મો.૯૩૭૪૨ ૦૨૪૧૦ છે.

(3:27 pm IST)