Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ગુજરાતના માહિતી નિયામક કે. એલ. બચાણીનો જન્‍મદિન

રાજકોટ : ખેડાના જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીનો જન્‍મ તા. ૧૯ માર્ચ ૧૯૬૭ ના દિવસે થયેલ કાલે પ૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ આઇ. એ. એસ. કેડરના (વર્ષ ર૦૧૦) અધિકારી છે. ભૂતકાળમાં કોમર્શીયલ ટેક્ષના અધિક કમિશનર, અમદાવાદમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના અધિક કલેકટર જી. આઇ. ડી. સી. માં જોઇન્‍ટ એમ. ડી. ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ ગુજરાતના માહિતી નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૮૩૮ ગાંધીનગર

(1:24 pm IST)