-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 18th March 2024
પ્રવાસન નિગમના એમ. ડી. એસ. છાકછુઓકનો જન્મદિન
રાજકોટ :. રાજય નાણા વિભાગમાં અધિક સચિવ (બજેટ) તરીકે રહી ચૂકેલા કુ. સૈદિનગ્યુઇ છાકછુઓકનો જન્મ તા. ૧૮ માર્ચ ૧૯૮૧ ના દિવસે આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ મિઝોરમના વતની અને ર૦૦૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં મોરબીમાં મદદનીશ કલેકટર નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીમાં જિલ્લા કલેકટર રાજયમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક ગુજરાત ઉર્જા એજન્સીમાં નિયામક વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે. હાલ ગુજરાત પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ફોન નં. ૦૭૯ ર૩રરર૦ર૯
મો. ૯૯૭૮૪ ૦૮૩૧૯ ગાંધીનગર
(5:37 pm IST)