Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભાવનગરના પત્રકાર મનીષ દવેનો આજે જન્‍મદિવસ

ભાવનગર તા.૧૮: ભમતા જોગી તરીકે ઓળખાતા ભાવનગર ના પત્રકાર લેખક મનીષ પી. દવેનો આજે તા.૧૮ ના જન્‍મદિન છે.

મનીષ દવે સંતો, કથાકારો, કલાકારો, આશ્રમો વિશે અખબારો, મેગેઝીનોમાં ઉડીને આંખે વળગે તેવા રસપ્રદ ધાર્મીક વિષયના ઉંડાણ સાથેના લેખો લખી જકડી રાખે છે.સ્ત્રી શકિતકરણ સંસ્‍કૃતિ ધર્મ કલા, તત્‍વજ્ઞાન જેવા વિવિધ વિષયો પર સમગ્ર ભારત પરીભ્રમણ કરી લેખ લખે છે. મો.૯૪૨૬૮૩૦૩૬૮ mail : ManishDave1461 @gmail.com

(12:11 pm IST)