Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગોંડલના એડવોકેટ અને લોહાણા સમાજના અગ્રણી મુકેશભાઇ એમ.ગઢીયાનો જન્મ દિવસ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ર૮  ગોંડલની અનેક સામાજીક ધાર્મિક સંસ્થામાં જોડાયેલ અને લોહાણા સમાજના અગ્રણી ધારાશાસ્ત્રી મુકેશભાઇ એમ.ગઢીયાનો જન્મ ર૮ સપ્ટેમ્બર-૧૯૭૦ ના રોજ ગોંડલ તાલુકા નાના એવા ગામ નાના સખપુર મુકામે થયો હતો બી.એ.એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરી અને સાથોસાથ એટલે કે ૧૯૯૦ ની સાલથી ગોંડલની અંદર જમીન મકાનના નાના એવા વ્યવસાયથી શરૂ કરી અને ર૦૦૩ ની સાલથી વકીલાતની શરૂઆત કરેલ અને રેવન્યુ ક્ષેત્રે બહોળો અનુભવથી લોકોના રેવન્યુ ક્ષેત્રના પ્રશંસનીય અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર અને સરળ વ્યકિત, અને લાગણીશીલ, સ્વભાવથી ખૂબજ લોકચાહના મેળવનાર અને બહોળો મિત્ર વર્ગે ધરાવતા મુકેશભાઇ ગઢીયા આજે ૧પ વર્ષ પૂર્ણ કરી અને પર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમના મિત્ર-વર્તુળ શુભેચ્છકો અને સૌરાષ્ટ્ર-ગુજરાતના ધારાશાસ્ત્રીઓ તરફથી તેમના મો. નં.૯૮રપર ૧૮૧પર માં શુભેચ્છાઓ અને શુભકામનાઓનો ધોધ વરસી રહેલ છે. અને તેમનો જન્મદિવસ ગોંડલના ભોજલરામ આશ્રમમાં ગાદીપતી વલ્લભરામ બાપા તથાગંગોત્રીદ્વારાના પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ભજન અને ભોજન કાર્યક્રમ રાખી ઉજવણી કરેલ છે.

(3:23 pm IST)