Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

જેતપુરના પત્રકાર તથા સીંધી સમાજ અગ્રણી દિલીપભાઇ તન્વાણીનો જન્મ દિવસ

જેતપુર તા. ૧૬ :.. પત્રકારત્વ ક્ષેત્રે ઉજળી કારર્કીદી ધરાવતા દિલીપભાઇ તન્વાણીનો આજે જન્મ દિવસ છે.

તેઓએ છેલ્લા ૩પ વર્ષથી પત્રકારીત્વ કરી સમાજમાં મુઠી ઉચેરા માનવી તરીકે નામના મેળવી છે. ક્ષેત્રના ઘણા ઉતાર - ચડાવ વચ્ચે પણ અડીખમ ઉભા રહી રાજકીય અગ્રણીથી સામાન્ય માણસના હૃદયમાં અનેરૂ સ્થાન મેળવ્યું છે. સાથે પોતાના સમાજમાં યોગદાન આપી ભારતભરમાં વસ્તા સીંધી સમાજમાં પણ સન્માનીય રીતે ખ્યાતી મેળવી છે. શહેરમાં તન્વાણી ગ્રુપની સારી નામના પામેલ છે. આજે જન્મ દિવસે તેના મો. નં. ૯૮રપ૭ ૧૪૦૪૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(1:23 pm IST)