Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમરેલીના નિવૃત પી.એસ.આઇ બી.જે. પાઠકનો જન્મદિવસ

જુનાગઢ, તા.૬: અમરેલીના નિવૃત પી.એસ.આઇ બી.જે પાઠકનો આજે ૬૦મો જન્મદિવસ છે.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના માર્ગદર્શક અને પોલીસબેડામાં ખુબ સારી લોકચાહના મેળવનાર બાલાભાઇ પાઠક અગાઉ જુનાગઢ આર.આર.સેલ અમરેલી એલસીબી સાવરકુંડલા વગેરે સ્થળોએ ફરજ બજાવી ચુકયા છે. અને તેઓને સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયેલ છે. તેમજ ગુજરાતના તત્કાલીન મુ.મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને હસ્તે તેઓનું સન્માન પણ કરાયુ હતું. શ્રી પાઠક આજે ૫૯ વર્ષ પુરા કરી ૬૦માં પ્રવેશી રહ્યા છે. ત્યારે મો.નં.૯૪૨૬૯ ૦૪૬૫૯ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:02 pm IST)