Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

નીતિ આયોગના અધિક સચિવ આર.પી.ગુપ્‍તાનો જન્‍મદિન

રાજકોટ તા. ૧ર : ભારતના નીતિ આયોગના અધિક સચિવશ્રી આર.પી. ગુપ્‍તાનો જન્‍મ તા. ૧ર ડીસેમ્‍બર ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ગુજરાત કેડરના ૧૯૯૭ ની બેચના આઇ. એ. એસ. અધિકારી છે. હાલ કેન્‍દ્ર સરકારમાં ડેપ્‍યુટેશન પર છે.

ફોન નં. ૦૧૧-ર૩૦૯૬પ૪૪૪

મો. ૯૯૭૮૪ ૦૬૦૬૬ નવી દિલ્‍હી

(12:50 pm IST)