Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ઉપલેટાના પત્રકાર આશિષ લાલકીયાનો જન્‍મદિવસ

વિરપુર (જલારામ) તા.૨૭: ઉપલેટાના યુવા પત્રકાર આશિષ લાલકીયાનો ૨૭ માર્ચના રોજ જન્‍મદિવસ છે. તેમની ઉત્તમ તેમજ સન્‍માનનીય કામગીરીથી તેમને અનેક સન્‍માનો, પ્રમાણપત્ર, સિધ્‍ધિઓ પણ મળ્‍યા છે. મો.નં.૯૦૧૬૨૦૧૧૨૮ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(12:20 pm IST)