Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઉનાના લોક સાહિત્યકાર પ્રતાપભાઇ બારોટનો જન્મદિન

ઉના તા. ૧૧ : તાલુકાની પડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને સોરઠના સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર પ્રતાપભાઇ બારોટ તેમના જીવનપથના ૫૬ વર્ષ પુરા કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના ચાહક, મિત્ર વર્ગ દ્વારા મો. ૯૪૨૮૪ ૪૦૨૮૮ ઉપર જન્મદિવસના અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.

(11:41 am IST)