Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરેન્દ્રનગરના કલેકટર કે. રાજેષનો જન્મદિન

રાજકોટ : સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરશ્રી કે. રાજેષનો જન્મ ૧૯૮૬ ના વર્ષની ર૩ માર્ચે થયેલ. આજે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ બારડોલીમાં મદદનિશ કલેકટર તથા મોરબી અને સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. મુળ આંધ્ર પ્રદેશના વતની અને ર૦૧૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ફોન નં. ૦ર૭પર ર૮રર૦૦

મો. ૯૯૭૮૪ ૦૬રર૩ સુરેન્દ્રનગર

(11:37 am IST)