Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વેરાવળના ધારાશાસ્ત્રી અને પ્રદેશ મહિલા કોંગ્રેસ/મંત્રી ઉષાબહેન કુશકીયાનો જન્મદિન

પ્રભાસપાટણ તા. ર૦ : પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી અને વેરાવળના ધારાશાસ્ત્રી ઉષાબહેન કુશકીયાનો આજે તા. ર૦-૩-૧૯ ના રોજ જન્મદિન છે.

તેઓ ગીર-સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ મહાસચિવ, ભારતીય કિશાન યુનિયન, પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય પ્રજાપતિ મહાસંઘ સમાજસેવાના જાગૃત પ્રહરી તરીકે ગીર-સોમનાથ જીલ્લો અને વેરાવળના વિકાસ માટે તેઓ સદાય અગ્રેસર રહે છે.અને જીલ્લાના પ્રાણપ્રશ્નો માટે અનેક આંદોલનો કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહે છે.જન્મદિને ઠેર-ઠેરથી શુભેચ્છા મો. ૯રર૮૧ ૩૩પ૦૩ મળી રહી છે.

(3:31 pm IST)