Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઉપલેટા તાલુકા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ભગવાનદાસજી નિરંજનીનો જન્મદિન

ઉપલેટા તા.૫: તાલુકા રામાનદિ સાધુ સમાજના પ્રમુખશ્રી ભગવાનદાસજી છગનદાસજી નિરંજની તા.૪ના ૬૯ વર્ષ પૂરા કરી ૭૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ ઉપલેટાની અનેક સંસ્થાઓ જેવી કે માનવ સેવા ટ્રસ્ટ સિધ્ધનાથ ચેરી ટેબલ ટ્રસ્ટ ભાદર ગૌ સેવા સમાજ-આશાપુરા એજ્યુકેશન તથા ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાલ સેવા ટ્રસ્ટ સાથે કાયમી ધોરણે સેવાકિય પ્રવૃતિથી જોડાયેલા રહે છે આજે તેઓનો જન્મદિવસ હોય શહેરના પ્રબ્બધ્ધ નાગરીકો-ડોકટરો-વકિલો વેપારીઓ નગરપાલિકા પ્રમુખશ્રી સદસ્યશ્રીઓએ તેઓને અભિનંદન પાઠવેળ હતા.

(12:47 pm IST)