Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

દેશ-વિદેશમાં વાસ્તુ કન્સલ્ટન્સી માટે વિખ્યાત રાજેશભાઇ ભટ્ટનો જન્મદિવસ

રાજકોટઃ ઘણા વર્ષોથી દેશ-વિદેશમાં વાસ્તુ કન્સલટન્સી માટે જતા રાજેશભાઇ ભટ્ટ, વ્યવહારૂ વાસ્તુશાસ્ત્રી તરીકે લોકપ્રિય થઇ ચુકયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વાસ્તુને લગતી વિશ્વાસપાત્ર સેવાઓ આપીને આગવી ઓળખ મેેળવી ચુકયા છે. તેમના મો.૯૮૯૮૫ ૭૭૭૫૭ ઉપર મિત્રો, પરીવારજનો, સ્નેહી, કુટુંબીજનો, સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણી તરફથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:52 pm IST)