Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ બોટાદના પૂર્વ કલેકટર અન્ન આયોગના સભ્ય સચિવ નરમાવાલાનો કાલે જન્મદિન

રાજકોટઃ ગુજરાત રાજ્ય અન્ન આયોગના સભ્ય સચિવશ્રી એમ.એ. નરમાવાલાનો જન્મ ૪ ઓગષ્ટ ૧૯૫૬ના દિવસે થયેલ. આવતીકાલે ૬૪માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ આઇ.એ.એસ કક્ષાના નિવૃત અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી , બોટાદ જિલ્લા કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં.: ૦૭૯:૨૩૨૫૮૪૮૫ મો. ૯૯૨૫૦ ૪૧૦૬૮ ગાંધીનગર

(11:35 am IST)