Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પી.એ. પ્રવીણસિંહનો જન્મદિન

જામનગર :  રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાનાં સ્થાનિક પી.એ. પ્રવિણસિંહ કે. જાડેજાનો આજે જન્મદિન છે મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહનું જામનગરનું કામકાજ સંભાળતા પ્રવિણસિંહ કે. જાડેજા ના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ જામનગર જીલ્લા રાજપૂત સેવા સમાજના જો. સેક્રેટરી જીલ્લા રાજપૂત સમાજ સમુહલગ્ન સમિતિના મહામંત્રી, રાજપૂત એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના મહામંત્રી, આશાપુરા મિત્ર મંડળના મહામંત્રી નવાનગર નેચર કલબના ટ્રસ્ટી, મહાલક્ષ્મી સહકારી મંડળીના કારોબારી સભ્ય તેમજ અનેક વિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં ઘણા ધાર્મિક, સામાજીક કાર્યક્રમોમાં એનાઉન્સર તરીકે સેવા આપી રહ્યા છે. જન્મદિને તેમના મો. ૯૯૭૯૮ ૬૪પ૪પ ઉપર મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(12:44 pm IST)